શુક્રવાર, 29 જુલાઈ, 2016

આજનો દિન 29 જુલાઇ

મહત્વની ઘટનાઓ

૧૯૮૭ - ભારતના વડાપ્રધાનરાજીવ ગાંધી અને શ્રીલંકાનાંપ્રમુખ 'જે.આર.જયવર્દને'એ, જાતીય મુદ્દાઓ પરની 'ભારત શ્રીલંકા સંધી' પર હસ્તાક્ષર કર્યા.
૨૦૦૫ - ખગોળશાસ્ત્રીઓએ,લઘુગ્રહ એરિસની શોધની જાહેરાત કરી.

જન્મ

૧૯૦૪ – જે.આર.ડી.તાતા, ભારતીય ઉદ્યોગપતિ (અ.૧૯૯૩)
૧૯૫૯ – સંજય દત્ત, ભારતીય અભિનેતા

અવસાન

૨૦૦૯ - ગાયત્રીદેવીજયપુરનાંભુતપૂર્વ મહારાણી (જ.૧૯૧૯)
             By.. ....Wikipedia