મંગળવાર, 16 ઑગસ્ટ, 2016

આજનો દિન 15 ઓગષ્ટ

મહત્વની ઘટનાઓ

૧૫૧૯ – પનામા, પનામા શહેરનો પાયો નંખાયો.
૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું.
૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ:જાપાન પરનો વિજયદિન – જાપાને શરણાગતી સ્વિકારી.
૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: કોરિયા મૂક્તિ દિવસ.
૧૯૪૭ – ભારત રાષ્ટ્રકુળનાં દેશો સમેત,યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
૧૯૪૭ – પાકિસ્તાનનાં સ્થાપક,મહમદ અલી ઝીણાકરાંચીમાં, પાકિસ્તાનનાં પ્રથમ 'ગવર્નર જનરલ' પદે આરૂઢ થયા.
૧૯૫૦ – ભારતનાં આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાનીરચના કરાઇ.
૧૯૭૫ – બાંગ્લાદેશમાં સેનાએ બળવો કર્યો, શેખ મુજીબુર રહેમાનઅને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.

જન્મ

૧૮૭૨ – શ્રી અરવિંદ (શ્રી ઔરબિન્દો),ભારતીય લેખક અને તત્વચિંતક (d. ૧૯૫૦)
૧૯૭૫ – વિજય ભારદ્વાજ, ભારતીય ક્રિકેટર

અવસાન

૧૯૪૨ - મહાદેવભાઈ દેસાઈ,મહાત્મા ગાંધીના અંગત મદદનીશ. (જ.૧૮૯૨)
૨૦૦૪ – અમરસિંહ ચૌધરી, ભારતીય રાજકારણી, ગુજરાતના ભુ.પૂ.મુખ્યમંત્રી (જ. ૧૯૪૧)

તહેવારો અને ઉજવણીઓ

ભારતસ્વતંત્રતા દિન